Thursday, 26 November 2015

બીજુ કશૂજ નઇ બસ એક થવાની જરુર છે

સરદાર વલભભાઈ પટેલ નો જોધપૂર ના રાજા ની એક રાજપૂતો સાથેની  મિટિંગ મા ખુલાશો.

જંયા સુધી રાજપૂતો રાજ કરતા હતા તયાં સુધી મંદીર માંથી કોઇ ચંપલ પણ ચોરી નહોતુ કરતુ.
અને આજ ના જમાના માં ભગવાન ની મુરતી પણ ગાયબ થઇ જાય છે. સરદાર પટેલે રાજા-રજવાડાઓ ના પગે પડી ,રાજાઓ ને રિઝવી રાજપૂતો નુ રાજ છીનવી નબળા લોકો ને આપી દિધુ.

પછી શહેરો માં ચોરીઓ,મડર, લાંચ, ભ્ષઠાચાર,જેવા અનેક ગુનાઓ વધી ગયા. નિઁદોષ જેલ ના સળીયા પાછડ છે. જંયારે દોષીતો પૈસા ના પાવર થી ખુલેઆમ ફરે છે.

આ પછી "કળીયુગ" ની શરુવાત થઇ.
શુ રાજપૂતો તમે તમારૂ છીનવી ને લીધેલુ રાજ પાછુ ના લઇ શકો.??
અરે...રાજપૂતો જો ધારે ને તો દિવસ ને રાત મા પણ ફેરવવાની ક્ષમતા ધરાવે છે

અરે એક સાધુ ની ભવિષય વાણી છે કે..ક્ષત્રિયો જાગશે ને......પછી સતયુગ આવશે..
આ બધૂ કરવા માટે બીજુ કશૂજ નઇ બસ એક થવાની જરુર છે.

No comments:

Post a Comment